Thursday, August 29, 2013

Birth Anniversary (29-08)

1 ) Doshi Komal Naynesh Chandulal
2 ) Doshi Kevil Atul Manharlal
3 ) Mehta Pina Rakesh Hasmukhrai
4 ) Mehta Tejal Mitesh Mahendra Vadilal
5 ) Mehta Shruti Jitendra Shantilal
6 ) Mehta Purav Rohit Kantilal Mansukhlal
7 ) Sanghvi Sadhana Mahesh Ghelabhai
8 ) Shah Falguni Ketan Navalchand Mulchand
9 ) Turakhia Rupal Jinesh



From M V J SAMAJ

Wednesday, August 28, 2013

Death


Native :Wankaner
Currently At : Kolkata  

Expired at : Ahemdabad
Name of the deceased :Lilavantiben Navnitray Shah
Age : 91 Years
Date of Death : 23-08-2013.
Husband :Late Navnitray Virchand Shah

Sons : Keshubhai, Bipinbhai
Daughters : Ba. Brahm. Pu. Chandrikabai M. Sa.,Ranjanbai M.Sa., Harshabai M.Sa.
Brothers : Ba. Brahm. Pu. Harshadmuni Ma. Sa.,Late Durlabhjibhai, Late Chhotalalbhai, Prabhudasbhai
Father: Late Dahyalal Monji Gandhi


May Her Soul rest in eternal peace 


વાંકાનેર હાલ કલકત્તા સ્વ. નવનીતરાય વિરચંદ શાહનાં ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૯૧) તે ગોપાલ લીંબડી સંપ્રદાયનાં બા. બ્રા. પૂ. ચંદ્રીકાબાઇ મ. સા. રંજનબાઇ મ. સા, હર્ષાબાઇ મ સા., કેશુભાઇ, બીપીનભાઇના માતુશ્રી. પિયર પક્ષે ડાહ્યાલાલ મોનજી ગાંધીનાં દીકરી તેમ જ બા. બ્રા. પૂ. હર્ષદમુનિ મા. સા., સ્વ. દુર્લભજીભાઇ, સ્વ. છોટાલાલભાઇ તથા પ્રભુદાસભાઇનાં બહેન તા. ૨૩-૮-૧૩ને શુક્રવારના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. સાદડી પ્રથા બંધ છે.

Appearances Can Be Deceiving

'My Shoes' - a short film about life's appearances by Nima Raoofi.

Birth Anniversary (28-08)

Date : 28-08-2009
1 ) Doshi Parswa Vinaykant Indulal
2 ) Shah Bina Jayesh
3 ) Gandhi Shefali Sanjay Mahendra Dhirajlal
4 ) Khandor Hetal Kirit Ujamshi
5 ) Mehta Nilesh Rameshchandra
6 ) Mehta Aashish Navnit Dipchand
7 ) Mehta Priti Devesh Jaswantrai
8 ) Parekh Chirag Bharat Jayantilal
9 ) Parekh Lata Manharlal Jagjivandas
10) Sanghvi Kantilal Maneklal
11) Sanghvi Manan Ketan Chimanlal
12) Shah Nita Ashok
13) Shah Kalpana Chandrakant Hakemchand
14) Shah Rina Rakesh
15) Sheth Chintan Bharat Hematlal
16) Sheth Indumati Bhogilal Lalchand






From MVJ SAMAJ

Tuesday, August 27, 2013

Death


Native :Morbi
Currently At : Borivali, Mumbai

Name of the deceased :Umedchand Revashankar Solani
Age : 75 Years
Date of Death : 25-08-2013.
Wife :Jashwantiben
Son : Tushar
Daughter-in-Law :Rinkal
Daughter : Hina
Son-in-Law : Sanjay
Brothers : Late Balachand, Late Fatechand
Sisters : Late Manchhaben, Nirmalaben
Father: Late Revashankar Mavji Solani
Father-in-Law : Fulchand Manji Doshi

May His Soul rest in eternal peace 

મોરબી હાલ બોરીવલી સ્વ. રેવાશંકર માવજી સોલાણીના પુત્ર ઉમેદચંદ રે. સોલાણી (ઉં. વ. ૭૫) તે જશવંતીબેનના પતિ તથા સ્વ. બાલાચંદ, સ્વ. ફતેચંદ, સ્વ. મંછાબેન તથા નિર્મળાબેનના ભાઇ તથા તુષાર, હિનાના પિતાશ્રી. સંજય, રિન્કલના સસરા. ફુલચંદ મનજી દોશીના જમાઇ ૨૫-૮-૧૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૭-૮-૧૩ને મંગળવારના ૩ થી ૪.૩૦ સ્થળ: સર્વોદય હોલ, સ્થા. જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વે.).

Hot Air Ride

A man in a hot air balloon realised he was lost. He reduced altitude and spotted a woman below. He descended a bit more and shouted, "Excuse me, can you help me? I promised a friend I would meet him an hour ago, but I don't know where I am."

The woman below replied, "You're in a hot air balloon hovering approximately 30 feet above the ground. You're between 40 and 41 degrees north latitude and between 59 and 60 degrees west longitude."

"You must be an engineer," said the balloonist. "I am," replied the woman, "How did you know?"

"Well," answered the balloonist, "everything you told me is, technically correct, but I've no idea what to make of your information, and the fact is I'm still lost. Frankly, you've not been much help at all. If anything, you've delayed my trip."

The woman below responded, "You must be in management." "I am," replied the balloonist, "but how did you know?"

"Well," said the woman, "you don't know where you are or where you're going. You have risen to where you are due to a large quantity of hot air.

You made a promise which you've no idea how to keep, and you expect people beneath you to solve your problems. The fact is you are in exactly the same position you were in before we met, but now, somehow, it's my fault."

Birth Anniversary (27-08)

To,
1 ) Doshi Gunvantrai Fulchand
2 ) Gandhi Shobhna Rajesh Ravichand
3 ) Gandhi Ronak Hiten Chhotalal
4 ) Gholani Subhash Chunilal
5 ) Sheth Jayshree Nalin
6 ) Mehta Ritesh Jayendra Keshavlal
7 ) Sanghvi Deepa Navnit Talakchand
8 ) Mehta Snehal Dipesh
9 ) Shah Nirmala Chimanlal
10) Shah Pratik Pankaj Champaklal
11) Trevadia Maitri Jayesh Ujamshi






From M V J SAMAJ

Monday, August 26, 2013

Death


Native :Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Shardaben Mahendrabhai Sheth
Age : 77 Years
Date of Death : 23-08-2013.
Husband :Mahendrabhai Jivraj Sheth
Sons : Yogesh, Piyush
Daughters-in-Law :Daksha, Sonal
Brothers-in-Law(Diyar) : Kishorbhai, Nalinbhai
Sisters-in-Law(Nanand) : Kokilaben, Harshdaben 
Father: Late Poonamchand Khimchand Doshi

May Her Soul rest in eternal peace  

વાંકાનેર હાલ કાંદીવલી સ્વ. મહેન્દ્રભાઇ જીવરાજ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૭૭) તે યોગેશ, પિયુષના માતુશ્રી. દક્ષા, સોનલના સાસુ. કીશોરભાઇ, કોકીલાબેન, નલીનભાઇ, હર્ષદાબેનના મોટા ભાભી. જામનગર નિવાસી સ્વ. પુનમચંદ ખીમચંદ દોશીના દીકરી ૨૩-૮-૧૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. રહે. ઠે. એલ- ૨૦૧, પંચશીલ ગાર્ડન, મહાવીર નગર, દહાણુકર વાડી, કાંદીવલી (વે.). ચક્ષુદાન કરેલ છે.

Myanmar (Burma) in 4k (Ultra HD)

This video was filmed and edited at a resolution, four times greater than regular 1080p HD

Birth Anniversary (26-08)

To,
1 ) Doshi Dharak Pradip Mugatlal
2 ) Gandhi Nandini Himanshu Mahendra Dhirajlal
3 ) Khandor Mahesh Himmatlal
4 ) Mehta Paresh Jaysukhlal Ratilal
5 ) Mehta Arvind Sukhlal
6 ) Mehta Anushri Rajesh Pravinchandra
7 ) Mehta Akhshat Haresh Amulakhrai
8 ) Mehta Jayshree Jayendra Keshavlal
9 ) Jobalia Purvi Bhavit
10) Parekh Munjal Praful Jagjivandas
11) Sanghvi Aman Pravinchandra Tribhovan
12) Sanghvi Chirag Kishor Shantilal
13) Sanghvi Parag Bharat Chandulal
14) Mehta Kejal Hemal
15) Shah Rupa Bharat Jevatlal
16) Shah Vansita Chintan Vasantrai
17) Vakhariya Vasantben Shantilal

From M V J SAMAJ

Sunday, August 25, 2013

જીવન જીવવાની કળા – પ્રવીણ શાહ



જિંદગી એકદમ સુખમાં અને આનંદમાં પસાર થતી હોય એ કોને ન ગમે ? બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે ? દુનિયામાં તમને જાતજાતનાં દુખો જોવા મળશે. કોઈ ગરીબ છે, સખત મહેનત કરવા છતાં પેટપૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને વારસામાં દિકરો કે દિકરી નથી. કોઈ પૈસાપાત્ર હોવા છતાં દિકરો કહ્યામાં નથી, કોઈ વહુને સાસુની સતામણીનું દુઃખ છે, કોઈને સારું ભણવા છતાં સંતોષકારક નોકરી કે ધંધો નથી મળતો. આમ, જાતજાતનાં દુઃખોથી માણસ ઘેરાયેલો દેખાશે.
તો સુખેથી કોણ જીવે છે ? શું, જિંદગીમાં સુખ હોય જ નહિ ? ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે ? મોટા ભાગનાં દુઃખો તો માણસ જાતે જ ઉભા કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે ? તો તમારો જીવવાનો રાહ બદલો. આ માટે હું નીચે થોડાં સૂચનો કરું છું, તે અંગે ગંભીરતાથી વિચારો અને જીવવાનો નવો રસ્તો અપનાવો. પછી જુઓ કે જિંદગીમાં સુખ જ સુખ છે કે નહિ. આ રહ્યાં સૂચનો.
(૧) જીવનનું ધ્યેય નક્કી કરો.
તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે શું બનવું છે, એ સ્પષ્ટપણે નક્કી કરો. તમારે સારું ભણીને પ્રોફેસર બનવંજ છે ? તમારે કાપડ ઉત્પાદન માટેની મીલ ઉભી કરવી છે ? તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે ? તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો ? તમારે જે કંઇ બનવું હોય તે, વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી કરી લો. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતાં પૂરતાં, પેટ્રોલ પેદા કરવાની પોતાની રીફાઈનરી હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને એ ધ્યેયને સિદ્ધ કરીને જ જંપ્યા. આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળશે.

(૨) પોતાની જાત માટે આત્મવિશ્વાસ કેળવો.
પોતાની જાતને ક્યારેય નીચી માનશો નહિ. જાત પર પૂર્ણ ભરોસો રાખો. તમારું મન તમે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા હમેશાં પ્રયત્નશીલ હોય છે. એટલે તમારી જાત પર વિશ્વાસ મૂકીને કામ કરતા રહો. તમે જરૂર સફળ થશો.

(૩) જીવનમાં હમેશાં હકારાત્મક વલણ અપનાવો.
જીવનમાં ક્યારેય નિરાશ થશો નહિ. નિષ્ફળતા મળે તો પણ દુઃખી થશો નહિ. નિષ્ફળતામાંથી સફળતા મેળવવાનો રસ્તો જડી આવે છે. ભૂલોમાંથી માણસ શીખે છે. એટલે ક્યારેય નકારાત્મક વિચારો કરશો નહિ. ” ધોરણ ૧૨ માં ખૂબ ઓછા ટકા આવ્યા, હવે હું એન્જીનીયર શી રીતે બનીશ ? હવે મારું શું થશે ?” આવા વિચારો ના કરો. એને બદલે, ઓછા ટકા આવ્યા તો બીજું શું કરી શકાય, એ વિચારો. એ રસ્તે આગળ વધો. એને હકારાત્મક વિચાર કહેવાય. એન્જીનીયરીંગ સિવાય બીજાં એટલાં બધાં ક્ષેત્રો છે કે જેમાં સિદ્ધિ મેળવી શકાય. એ જ રીતે, માંદગી, ગરીબી, મતભેદો, હેરાનગતિ, એ બધા પ્રસંગોમાં હકારાત્મક વલણ અપનાવી આગળ વધશો તો ક્યાંય દુઃખ નહિ રહે.

(૪) ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો.
આ દુનિયાનો કર્તાહર્તા ઈશ્વર છે, તેના પર શ્રદ્ધા રાખો. પ્રભુએ આ દુનિયા રચી છે, જન્મ, જીવન, મરણની ઘટમાળ ઉભી કરી છે. પ્રભુ દરેકને જન્મ શા માટે આપે છે ? જિંદગી સારી રીતે જીવો એ માટે. તો પછી પ્રભુ તમને દુઃખી કરે ખરા ? પ્રભુ તો તમારી જિંદગી સારી રીતે પસાર થાય એવી જ ઘટનાઓ રચે. તો દુઃખ ક્યાંથી આવ્યું ? માણસ જાતે ઊભું કરે તો જ ને ? જો પ્રભુ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કામ કરતા રહેશો તો પ્રભુ તમને ક્યારેય દુઃખમાં નહિ પડવા દે.

(૫) હળવાશથી હસતા હસતા જીવો.
કોઈ પણ બનાવને હળવાશથી લો. કોઈ ખરાબ ઘટના બની હોય તેને બહુ ગંભીરતાથી લેશો તો દુઃખી દુઃખી થઇ જશો. એને બદલે એ ઘટનાને બહુ મહત્વ ન આપો. તો તેમાંથી બહાર આવવાનો રસ્તો જલ્દી જડી આવશે. દ્રઢ સંકલ્પવાળા માણસો દુઃખોથી ડરતા નથી, બલ્કે હસતા હસતા જિંદગી વિતાવે છે. તમે પણ એ રીતે જિંદગી જીવી શકો.

(૬) તમારી સાથે સંકળાયેલા બધા લોકો સાથે પ્રેમથી વર્તો.
માનવ એ સામાજિક પ્રાણી છે. તે ક્યારેય એકલો જીવી શકતો નથી. બીજા લોકો સાથે મળીને જ જીવન જીવાય છે. ઘરમાં માબાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની અને બાળકો હોય છે. બહાર પાડોશીઓ, ઓફિસમાં સહકાર્યકર્તાઓ, ધંધામાં ગ્રાહક અને વેપારીઓ, બસમાં બીજા પ્રવાસીઓ, દર્દી સાથે નર્સ કે ડોક્ટર – એમ બધે જ તમને તમારી આસપાસ સંકળાયેલા માણસો મળશે. આ બધા સાથે સ્નેહ અને પ્રેમભાવથી વર્તીએ, તો ક્યાંય મતભેદ કે તકલીફો ઉભી નહિ થાય. દા. ત. કોઈ વિદ્યાર્થી પોતાને ન આવડતો દાખલો શિક્ષકને પૂછવા જાય ત્યારે શિક્ષક ‘આટલું નથી આવડતું ?’, ‘હમણાં મને ટાઇમ નથી, કાલે આવજે.’, ‘મારા ક્લાસ ભરતાં શું થાય છે ?’ આવા બધા જવાબો આપવાને બદલે પ્રેમથી વાત કરે કે ‘લાવ, શીખવાડી દઉં’ એમ કહીને શીખવાડે તો બંનેનો ઘણો સમય બચી જાય, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે આદર પેદા થાય, તેને સ્કુલ કે કોલેજમાં નિયમિત આવવાનું મન થાય અને શિક્ષક-વિદ્યાર્થી બંનેના મગજમાં શાંતિ રહે તે જુદું. આવી લાગણીસભર વાતચીત બધે જ થાય તો અશાંતિ અને દુખો કેટલાં બધાં દૂર થઇ જાય !

(૭) અન્ય લોકો પર ગુસ્સો ના કરો.
આજે લોકો વાતવાતમાં ગુસ્સે થઇ જતા હોય છે. પતિપત્ની એકબીજા પર, પિતાપુત્ર, બોસ અને કર્મચારી – એમ બધે લોકો ગુસ્સે થતા જોવા મળશે. ગુસ્સો કરવાથી કામ તો નથી જ પતતું, પણ ઉલટાનું મગજ નકારાત્મક વિચારોથી તરબતર થઇ જાય છે. ક્યારેક બી.પી. વધી જાય છે, બીજાને ખેદાનમેદાન કરી નાખવાના વિચારો આવી જાય છે. આવી સ્થિતિમાં શાંતિ ક્યાંથી મળે ? ગુસ્સો કરવાને બદલે, સામી વ્યક્તિનો દોષ હોય તો તેને શાંતિથી સમજાવી તેનું નિરાકરણ ન લાવી શકાય ? એમ કરીએ તો કામ પતે અને જીવનમાં શાંતિ લાગે. ગુસ્સાને કારણે ભલભલા લોકોએ ખતરનાક પરિણામો ભોગવ્યાના દાખલા મોજૂદ છે.

(૮) બીજાઓની ભૂલ કે અપરાધને માફ કરો.
માણસ માત્ર, ભૂલને પાત્ર. માણસથી ભૂલ ન થાય, એવું તો ના જ બને. પણ તમારા સંપર્કમાં આવનારા જો ભૂલો કરે તો તેને દાઢમાં રાખી હેરાન કરવાને બદલે, તેના પર ગુસ્સો કરવાને બદલે, તેની ભૂલને માફ કરો. પ્રત્યક્ષ માફ ના કરાય તો તેને મનોમન માફ કરો. તેને ભૂલ સુધારવાની તક આપો. તેની પ્રગતિ અવરોધવાને બદલે, તેને ભૂલ સુધારી આગળ વધવા દો. આમ કરવાથી, તમારું તથા ભૂલ કરનારનું મગજ શાંત રહેશે. હકારાત્મક તરંગો વહેશે અને દિશા, પ્રગતિ તરફની રહેશે. ભગવાન જો ભૂલો માફ કરે છે તો આપણે તો પામર મનુષ્ય છીએ. આપણે ભૂલ માફ નહિ કરનારા કોણ ?

(૯) બીજાને હમેશાં મદદરૂપ થાઓ.
તમારાથી શક્ય એટલું બીજાને મદદ કરવાનું રાખો. મદદ ત્રણ રીતે થઇ શકે છે, કોઈને પૈસા આપીને, કોઈને માટે સમય ફાળવીને અને કોઈને માટે મહેનત કરીને. ગરીબોને પૈસા કે અન્ય વસ્તુઓ આપીને મદદ કરી શકાય. કોઈને કંઇ આવડતું નથી તો તેને શીખવાડવા માટે સમય ફાળવીને મદદ કરી શકાય. કોઈ ભારે વજન લઈને દાદર ચડતો હોય તો તેનું થોડું વજન ઉંચકી લઇ, તેને મહેનતરૂપી મદદ કરી શકાય. તમે જો બીજાને કોઈ પણ રીતની મદદ કરશો તો પછી જુઓ તેનું પરિણામ ! બીજાઓ તમને મદદ કરવા તત્પર થઇ જશે. બધા જો આ રીતે કરે તો દુનિયામાં કોનું કામ અટક્યું રહે ? સાથે પરમ કૃપાળુ પરમાત્મા તો છે જ, તે તો મદદ માટે જ બેઠો છે.

બસ તો દોસ્તો, અહીં બતાવ્યા તે રસ્તા પર ચાલવાનું શરુ કરી દો. પછી જુઓ કે જિંદગીમાં કોઈ દુઃખ રહે છે ખરું ? દુનિયાના બધા લોકો આ રીતે જીવે તો ક્યાંય દુઃખ ન રહે. અરે ! આખી દુનિયા ભલે આ રીતે ન જીવે, તમે કે થોડા લોકો પણ જો આ નિયમો અનુસરશે તો પણ તમને જીવન આનંદમય લાગશે. તમારાં દુખો ક્યાંય ભાગી જશે. બસ તો, જાગ્યા ત્યાંથી સવાર. આજથી જ, અત્યારથી જ જીવનનો રાહ બદલી નાખો. સારું જીવન જીવવાની કળા સિદ્ધ કરવાની તમને શુભેચ્છાઓ
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (25-08)

T0,
1 ) Doshi Vina Mahendra Chatrabhuj
2 ) Doshi Parag Jashwantlal
3 ) Doshi Yogesh Manharlal Chaturdas
4 ) Gandhi Bhanumati Manharlal
5 ) Doshi Darshna Sanket Mansukhlal
6 ) Lodaria Kejal Virag Vinodrai Jamnadas
7 ) Mehta Bhanumati Vinod Ujamshi
8 ) Mehta Rajesh Sevantilal
9 ) Mehta Anumati Vasantlal
10) Mehta Ketan Hargovinddas
11) Mehta Dr. Mehul Shirishchandra Bhogilal
12) Parekh Madhukar Dipchand
13) Sanghvi Rekha Kirankumar
14) Sanghvi Jagruti Pankaj Kasturchand
15) Shah Rajendra Maganlal
16) Shah Priti Rajen Dhirubhai
17) Vora Meena Harshadrai Valamji




From MVJSAMAJ

Saturday, August 24, 2013

Helicopter Journey Over Southern New Zealand

An astounding video of the Southern New Zealand landscape by self-taught filmmaker Mark Toia.

Birth Anniversary (24-08)

To,
1 ) Mehta Kavita Bimal
2 ) Mehta Kaushik Arvind Sukhlal
3 ) Mehta Jagdish Sevantilal
4 ) Thakkar Bhavini Ambrish
5 ) Parekh Anantrai Somchand
6 ) Shah Hiral Mehul Rajendra Umedchand
7 ) Shah Kavita Ashok Manharlal
8 ) Shah Vidhi Kunal Ashok Pravinchandra
9 ) Sheth Devansh Hemal Dhirajlal
10) Solani Avni Jayesh Dhirajlal



From MVJ SAMAJ

Friday, August 23, 2013

Death


Native :Wankaner
Currently At : Mumbai
Name of the deceased :Trilokchand Durlabhjibhai Patel
Age : 92 Years
Date of Death : 21-08-2013.
Wife  :Indiraben

Son : Rajivbhai
Daughter-in-Law :Pritiben
Daughters : Jyotiben, Bhartiben 

Sons-in-Law :Bharatbhai Bhimani, Rajnikant Parekh
Brother : Rajendrabhai
Father-in-Law : Late Chhotalal Abhechand Maniyar

May His Soul rest in eternal peace 

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ત્રીલોકચંદ દુર્લભજીભાઈ પટેલ, (ઉં.વ. ૯૨), તે ઈન્દિરાબેનના પતિ, રાજીવભાઈ, જયોતિબેન તથા ભારતીબેનના પિતાશ્રી, ભરતભાઈ ભીમાણી, રજનીકાંતભાઈ પારેખ તથા પ્રીતિબેનના સસરા, રાજેન્દ્ર ભાઈના ભાઈ, સ્વ. છોટાલાલ અભેચંદ મણિયારના જમાઈ, તા. ૨૧-૮-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૧૩ના ૫ થી ૭ પ્રેમપુરી આશ્રમ, બાબુલનાથ રાખેલ છે.