Monday, May 25, 2026

Funeral/ Death


 

મોરબી નિવાસી હાલ અંધેરી 
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર 
અનંતભાઇ ( ઉ. વ. ૮૧ ) 
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન સી. શાહના ભાઈ, 
સસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર જયંતિલાલ પ્રેમચંદ મેહતાના જમાઈ
સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના  અવસાન પામેલ છે.  
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના સાંજે  ૫:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:-
A/1. લક્ષ્મી કૃપા,
શિવાજી ચોક,
ઠક્કર બેકરી પાછળ,
અંધેરી ઇસ્ટ 
વિક્રમભાઈ: 84549 48339
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.