Sunday, March 8, 2026

Funeral/Death

 


વાટાવદર નિવાસી (હાલ-મલાડ) 
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર 
સ્વ.કિશોરભાઈના  ધર્મપત્ની 
દીપાબેન  (ઉં. વ. ૫૫ )
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬  ના રોજ રાત્રે ૧૧:૦૦  કલાકે અરિહંત શરણ પામ્યા છે. 
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬  ના સવારે ૦૮:૩૦  વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

​સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ

ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.