વાટાવદર નિવાસી (હાલ-મલાડ)
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર
સ્વ.કિશોરભાઈના ધર્મપત્ની
દીપાબેન (ઉં. વ. ૫૫ )
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧:૦૦ કલાકે અરિહંત શરણ પામ્યા છે.
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬ ના સવારે ૦૮:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ
ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.