ટીકર રણ નિવાસી હાલ માટુંગા
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર
હિતેશભાઈ (ઉં.વ. ૫૫)
તે વર્ષાબેનના પતિ,
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
રાહુલભાઈના લઘુબંધુ,
જાગૃતિના દિયર,
ફોરમ રોનક ગાંધી અને દર્શનના કાકા,
કૃતિ દર્શન મહેતાના કાકાજી,
માહી અને પ્રીશાના નાનાજી,
તે નવીનભાઈ માણેકલાલ પંચાલના જમાઈ
આજ રોજ મંગળવાર તાઃ ૧૦-૬-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા આજ રોજ ૬:૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું :
૧૩૧, વર્સેટાઈલ હાઇટ્સ,
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે
હબ ટાઉનની સામે
સ્કીમ નં-૬, રોડ નં-૪
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.