વાંકાનેર નિવાસી હાલ ભાયંદર
સ્વ. કુંદનબેન પ્રવિણચંદ્ર હેમંતલાલ શાહ ના સુપુત્ર
પંકજભાઈ
તે રૂપલબેનના પતિ,
તે વિધિ અને વૃદ્ધિના પિતાશ્રી,
તે જયેશભાઈ અને પૂર્ણિમાબેન રાજેશકુમાર પારેખના ભાઈ,
તે વૈશાલીબેનના જેઠ,
તે વૃષ્ટી અને તત્વના મોટા પપ્પા,
તે કરણના મામા,
તે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર સુરેશભાઈ નવલચંદ દોશીના જમાઈ
રવિવાર તા. ૧૪-૦૭-૨૦૨૪ના રોજ અરીહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે સાંજે ૪:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે
પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
B/1, G-3,
ઈન્દીરા કોમ્પલેક્ષ,
૬૦ ફીટ રોડ,
ભાયંદર (વેસ્ટ) થી નિકળશે.
પ્રફુલભાઈ હેમંતલાલ શાહ - 9892925778
જયેશભાઈ પ્રવિણચંદ્ર શાહ - 9867207796

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.