Sunday, May 5, 2024

Death/Funeral


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. છોટાલાલ માણેકચંદ શાહના સુપુત્ર કાંતિલાલ (ઉં. વ . ૯૨ )  
તે સ્વ. પ્રભાબેનના  પતિ,
 તે મહેશભાઈ, ચંદ્રેશભાઇ , વિરેશભાઈ તથા સ્વ. દેવયાનીના પિતા,
તે હિના ,નીલા અને બિનાના સસરા,
તે સ્વ. જયંતિભાઈ તથા સ્વ. ગુણીબેન દિલસુખરાય મેહતાના ભાઈ,
તે સાસરા પક્ષે વાંકાનેર વાળા સ્વ. શાન્તાબેન હેમચંદભાઈ શાહના જમાઈ 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૬ :૦૦  વાગે
બોરીવલી વેસ્ટ તેમના નિવાસ્થાનેથી નીકળશે 
 Address - D/37, 401, 4th Floor, 
Yogi Villa, 
Yogi Nagar, 
Borivali (W), 
Mumbai -92.
Maheshbhai 9320878298
Chandreshbhai 9820125904
Vireshbhai 9768429443
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે,

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.