Friday, March 29, 2024

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ મલાડ સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર 
સ્વ. કિશોરચંદ્ર હરજીવન સંઘવીના ધર્મપત્ની 
ભાનુમતિ (ઉં. વ. ૮૭)
તે સ્વ. રોહિત, અંજુ  તથા જયેશના માતુશ્રી,
તે શમા, નરેન્દ્રકુમાર પારેખના સાસુ,
તે સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ તથા સુરેશભાઇના ભાભી,
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી
શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.