મોરબી હાલ ઘાટકોપર સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રકળાબેન (ઉં. વ. ૮૭) તા. ૮-૪-૧૭ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મહેશભાઇ, દીપકભાઇ, મુકેશભાઇ, ચેતનભાઇના માતુશ્રી. અ. સૌ. હીનાબેન, દીપ્તીબેન, સુરભીબેનના સાસુ. નેહા, કોમલ, વિધી, કીંજલ, ધવલ, એકતા, જીનલ, ચાર્મી હાર્દીક દોશીના દાદી. વાંકાનેર નિવાસી સ્વ. દુધીબેન અમૃતલાલ પદમશી શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનસભા બુધવાર તા. ૧૨-૪-૧૭ના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ). લૌ. વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.