મોરબી નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. ધીરજલાલ નારણદાસ શાહના ધર્મપત્ની અંજવાળીબેન (ઉં. વ. ૯૫) તા. ૨૪-૩-૧૭, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે બોટાદ નિવાસી કસ્તુરચંદ્ર લહેરચંદ શાહના દીકરી. તે દિનેશભાઈ, નવિનભાઈ, સ્વ. સતિષભાઈ, હંસાબેન, રૂપાબેન, નિતાબેન, બીનાબેન, અલકાબેન, છાયાબેનના માતુશ્રી. તે સ્વ. કિશોરભાઈ, પિયુષભાઈ, જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, નિલેશભાઈ, જીગ્નેશભાઈ તથા હિનાબેનના સાસુ. તે ધારા કૌશલકુમાર તથા હર્ષિલના દાદીમા. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૬, નભ બિલ્ડિંગ, દામોદરવાડી, અશોક નગર, કાંદિવલી (ઈ.) મુંબઈ.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.