Tuesday, December 23, 2025

Funeral / Death


 
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર મુંબઈ 
સ્વ.મહેતા કાંતાબેન અવિચળભાઈ વલ્મજીભાઇના પુત્ર 
કીર્તિકુમાર (ઉ.વ.૬૯ ) 
તે કુંદનબેનના પતિ, 
તે જલ્પા તથા પરાગના પિતા, 
તે નીશીતકુમારના સસરા,
તે સ્વ.અમૃતલાલ,સ્વ.છબીલદાસ, સ્વ.કનકરાય, વસંતબેન દલીચંદ મહેતા ,વર્ષાબેન પ્રદીપકુમાર શાહ,મધુબેન મધુકાંત શેઠ તથા નીરૂબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈ,  
તે વસંતબેન તથા સ્વ.કુમુદબેનના દિયર,
તે જીયા ,નીવના નાના, 
તે  સ્વ.મનસુખલાલ ન્યાલચંદ દોશીના  જમાઈ
મંગળવાર તા.૨૩-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી  સાંજૈ ૬ લાગે નિકળશે.
નિવાસસ્થાન:-
C 312 ભૈરવ કોમ્પલેક્ષ 
નવકાર હોસ્પિટલની બાજુમાં 
ભાયંદર વેસ્ટ
પરાગ - 97691 28452
લૌકિક વ્યવહાર બંધ છે.

Saturday, December 20, 2025

Wednesday, December 17, 2025

Funeral / Death


 

Funeral/ Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
નિર્મળાબેન દામજીભાઈ દોશીના પુત્ર 
કિશોરભાઈ (ઉં. વ.૮૨ ) 
તે સ્વ. ઇન્દિરાબેનના પતિ, 
તે હર્ષદભાઈ, બા.બ્ર. હિતરત્ના સ્વામી, તથા બા.બ્ર. રાજરત્ના બાઈ સ્વામીના પિતાજી, 
તે બા.બ્ર. હિરાબાઈ સ્વામી, બા. બ્ર. નલિનીબાઈ સ્વામી, બા.બ્ર. હર્ષિતાબાઈ સ્વામી, સ્વ. નિરંજનાબેન અનંતરાય પટેલ તથા હંસાબેન અનોપચંદ દોશીના ભાઈ, 
તે ચેતનાબેનના સસરા, 
તે વિધી અર્પિતકુમાર શાહ તથા સોહમના દાદા,
તે ઉમેદચંદ પાનાચંદ શાહના જમાઈ
સોમવાર તા.  ૧૫-૧૨-૨૦૨૫  ને  રાત્રે ૧૦:૫૫  મીનીટે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા.  ૧૬-૧૨-૨૦૨૫  ના  સાંજે ૬:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:-
41/47, મહાવીર કૃપા, મહારાણા પ્રતાપ રોડ, 
ભાયંદર વેસ્ટ 401101
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
મોબાઇલ:-
Soham Doshi
9326221533
Vidhi Shah
8451945775

Sunday, December 7, 2025

Funeral/Death


અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ, 
તે નિકીતા વિકિકુમાર શાહ  તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ, 
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫  સોમવાર સવારે ૯:૦૦   કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે. 
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી 
બાવન જિનાલયની બાજુમાં 
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧ 
ખુશ્બુ  8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Wednesday, December 3, 2025

Saturday, November 29, 2025

Funeral/Death


With Profound Grief and Sorrow, we regret to inform you that our beloved father Bharat Jayantilal Parekh (Director of Aristo Raw Pharma) has left for his heavenly abode, today afternoon 29-11-2025 4pm

Last rights/final journey on 30-11-2025 Sunday 9:00 am from 
NAND SMRUTI,
1st. FLOOR,
FLAT NO.1,
PLOT NO.15,
OPP.KUKREJA TEMPLE,
VALLABH BAUGH LANE EXTENTION,
GHATKOPER EAST,
MUMBAI-
400077


Samaj Utkarsh Volume 64 Issue No 11 November 2025


  To Read Samaj Utkarsh Click Here

Monday, November 24, 2025


 💥 મચ્છુકાંઠા ગૌરવ 💥

વાંકાનેરના દોશી મલયભાઇ પ્રવિણચંદ્રની સુપુત્રી
પ્રાચિ કોમ્પ્યુટર આઇ ટી ડીપ્લોમા એન્જિનિયરિંગમા પહેલો નંબરે આવેલ છે
મારવાડી યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેને ભારતીય મહીલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીતના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરેલ. આપણા દોશી કુટુંબની દીકરીએ નામ રોશન કરેલ છે
ખૂબ ખૂબ અભીનંદન, પ્રાચિ
🌹🌷💐🌹🌷💐

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન 

જામનગર હાલાર લતીપુર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. ચંપાબેન અમૃતલાલ વોરાના મોટા પુત્રવધૂ ગં. સ્વ. ચારુલતા અશોકભાઇ વોરા તે રશ્મિન, ડો. મુકેશ, પંકજ, સ્વ. ધર્મેન્દ્ર, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવીણચંદ્રના ભાભી, તેનૌકા, વીણા,અંજના અને વર્ષાના જેઠાણી, તે રક્ષિતના માતુશ્રી, ભાવિના સાસુ, તે સ્વ. વીરચંદ સોમચંદ મહેતા વાંકાનેરવાળા હાલ બોરીવલીની પુત્રી રવિવાર તા. ૨૩-૧૧-૨૫ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રક્ષિત અશોકભાઇ વોરા, ૨૦૩ સ્કાય ગ્રેન્ડર ૫મો રોડ, રાજા વાડી, ઘાટકોપર (ઇસ્ટ).

Wednesday, November 19, 2025

Funeral/Death


વાંકાનેર પ્રવીણચંદ્ર ભૂદરલાલ શાહના ધર્મપત્ની 
અ.સૌ. પ્રીતિબેન (પુષ્પાબેન) (ઉં. વ. ૭૨) 
તે નવીનભાઈ, કાંતિભાઈ તથા હીરાબેનના બંધુ પત્ની, 
તે સચિન, કુણાલ તથા ખુશ્બુના માતુશ્રી, 
તે મિતના દાદી તથા નિસર્ગના નાની, 
તે વિશાલકુમાર, ભાવિશા તથા તેજલના સાસુ, 
તે પિયર પક્ષે મહેતા હાકેમચંદ વખતચંદ (મોરબી)ના દીકરી, 
તે મહેન્દ્રભાઈના બેન
મંગળવાર  તા.૧૮-૧૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા.૧૯-૧૧-૨૦૨૫  ના  સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
રૂગનાથજી શેરી
બઝાર રોડ 
વાંકાનેર
8200082715 Sachin 
9427442777 Krunal
ઉઠમણું – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકે.
સ્થળ – બજારના ઉપાશ્રયે
પ્રાર્થના સભા – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે.
સ્થળ – વિશાશ્રીમાળી જૈન સમાજની વાડી,
દિવાનપરા, વાંકાનેર

Monday, November 17, 2025

Funeral/Death


 

સ્મશાન / અવસાન


શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મરણ
મંજુલાબેન અનંતરાય ચત્રભુજ દોશીના સુપુત્ર 
કૌશિકભાઈ (ઉ.વ. ૫૬) તા-૧૬/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
તે જાગૃતી બેનના પતિ, વિરાજના પિતાશ્રી, સલોનીના સસરા, નીલાબેન ખાંતીલાલ વોરા, જયેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ શાહ, તથા હિતેશભાઈના ભાઈ, સોનલબેનના દિયર તથા પ્રીતિબેનના જેઠ,મીત-રીચા, દ્વિતી, જીયાના કાકા, 
સ્વ. પ્રતાપરાય, રસિકભાઈ, હિંમતભાઈ, દિનેશભાઈ, વિમલાબેન રસિકલાલ પટેલ, હીરાબેન મનસુખલાલ મહેતાના ભત્રીજા,
શ્વસુરપક્ષે નિર્મળાબેન ચંદુલાલ અમૃતલાલ શાહ (વાંકાનેર વાળા) હાલ કાંદિવલી ના જમાઈ , કમલેશભાઈ, મિતેશભાઈ, ઉર્વશીબેન શિશિરકુમાર શાહ, રાજેશભાઈ, પરાગભાઈના બનેવી, 
નિલેશભાઈ ચંદુલાલ મહેતાના વેવાઈ
મોસાળ પક્ષે લીલાવતીબેન ત્રિભુવનદાસ મહેતા (ઘેટીવાળા), પ્રભાબેન મોતીચંદ ગાંધી( જેસરવાળા), નિર્મળાબેન અમૃતલાલ પારેખ (શિવેન્દ્રનગર વાળા) ના ભાણેજ 
તેમની અંતિમયાત્રા તા ૧૭/૧૧/૨૦૨૫ સોમવારે તેમના નિવાસ સ્થાને થી સવારે ૯:૦૦ કલાકે દહાણુકાર વાડી, કાંદિવલી વેસ્ટ સ્મશાને જશે.
સ્થળ: સી-૨૦૪, ભૂમિ એન્ક્લેવ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭

Saturday, November 15, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ કાંદીવલી)
કેતન છબીલદાસ પટેલના ધર્મપત્ની
ભારતીબેન કેતનભાઇ પટેલ  (ઉં.વ.૫૪)
તે માતુશ્રી લતાબેન છબીલદાસ પટેલના પુત્રવધુ,
તે નિલેશભાઈ, જીતેનભાઈના ભાભી, 
તે વિધિના મમ્મી,
તે પિયરપક્ષે ગં.સ્વ.લીલાબેન ગોવર્ધનભાઈ ધનજીભાઈ વારિયાના પુત્રી, 
તે હર્ષાબેન મનીષભાઈ વારિયા,ગીતાબેન પ્રવીણભાઈ આશિયાણી,
ભાવેશભાઈ તથા શિલ્પાબેનના બેન
શુક્રવાર ૧૪-૧૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે 
તેમની અંતિમયાત્રા 
શનિવાર ૧૫-૧૧-૨૦૨૫ 
કાંદીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાનેથી નીકળશે
Time : 9.30 AM
દહાણુકર વાડી સ્મશાનભૂમિ 
કાંદીવલી વેસ્ટ
Address :- Ketan Patel 
A-2001, Sai Krupa SRA Chs Ltd, 
M G Cross Road No.1, Kandivali West, Mumbai 400067
Mo 9320187525
પ્રાર્થનાસભા ૧૬-૧૧-૨૫ના રોજ ૩:૦૦ થી ૫:૦૦ માં રાખેલ છે 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (મોટા ઉપાશ્રય) 
૫ મે માળે,
પારેખ લેન એસ. વી. રોડ 
કાંદીવલી (વેસ્ટ) 
(લૌકિક વ્યવહાર બંધ છે)