Tuesday, January 27, 2026

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા 
માતુશ્રી મુક્તાબેન કીરચંદ પોપટલાલ મહેતાના સુપુત્ર 
ઇન્દ્રકુમાર (ઉં.વ.૮૪)
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે વનેચંદ ગોપાળજી લોદરિયાના જમાઈ, 
તે રાહુલભાઈ અને સ્વ. હિતેશભાઈના પિતાશ્રી, 
તે અ.સૌ. જાગૃતિબેન અને ગં.સ્વ. વર્ષાબેનના સસરા, 
તે ફોરમ, દર્શન, મોનિકા અને સોનાલીના દાદા, 
તે રોનકકુમાર, હર્ષકુમાર અને કૃતિના દાદાજી સસરા, 
તે  માહી, પ્રિશા અને બીટુના પરદાદા, 
તે સ્વ. નટવરલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ભરતકુમાર, સ્વ. લીલાબેન રસિકલાલ  લોદરિયા અને ગં.સ્વ. પ્રતિભાબેન જગદીશભાઈ શાહના ભાઈ
મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના  દિવસે અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના બપોરે ૨:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું :
૧૩૧, વર્ષેટાઇલ હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
હબ ટાઉનની સામે
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯ 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Wednesday, January 21, 2026

Sunday, January 11, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ. રંજનબહેન ચમનલાલ દોશીના સુપુત્ર
જયેશ (ઉં. વ. ૬૧ )
તે દિપ્તીબહેનના પતિ,
તે આલેખ અને વિધિના પિતાશ્રી,
તે વૈશાલી તથા વિવેકના સસરા, 
તે  દિલીપભાઈ તથા કેતનભાઇના ભાઈ,
તે નીતાબહેનના દિયર અને સોનલબહેનના જેઠ,
તે સુધીરભાઈ નવલચંદ પારેખના જમાઈ,
તે હર્ષાબહેન શાહ, હરેનભાઈ પારેખ, અને નિકેશભાઈ પારેખના બનેવી 
રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ વિદાય તેમના નિવાસ્થાનેથી રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦  વાગ્યે નીકળીને દહાણુકરવાડી સ્મશાન ગૃહે જશે.

B/૫૦૧, પ્રણય વિદ્યા
પવાર સ્કૂલની સામે,  
દેવનગરની પાછળ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ ૪૦૦૦૬૭ .
બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ.( મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ વી રોડ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ 400067. 
વેલે પાર્કિંગ રાખેલ છે. 
લૌકીક વ્યવહાર બંધ છે.

Friday, January 9, 2026

Funeral/Death


 તા. ૦૯-૦૧-૨૦૨૬ 

Funeral / Death


 

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
વીરેન્દ્ર મનહરલાલ (બાબુકાકા) અભેચંદ સંઘવીના ધર્મપત્ની
અ. સૌ. જ્યોત્સનાબેન (ઉં. વ. ૩૮)
તે ભાવેશ તથા કિશોરીના ભાભી, 
પિયર પક્ષે ભગવાનજીભાઈ ટપુભાઈ વઢવાણાના  દીકરી
ગુરુવાર તા. ૦૮-૦૧-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તા. ૦૯-૦૧-૨૦૨૬  ને શુક્રવારે સવારે ૧૦:૩૦  વાગે  તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
Address:-
B /202 Komal Building, Patel Nagar no 1,
Station Road, 
Near Shashikant Nagar,
Bhayndar West 401101
Bhavesh 9324332381
Virendra  9699111907

Sunday, January 4, 2026

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
જયસુખલાલ (ઉં. વ. ૮૫)
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન વિજય મહારાજ સાહેબ, ભુપતરાય તથા અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાઈ,
તે સ્વ. માયાબેન કાંતિલાલ, સ્વ. ધનકુંવરબેન નટવરલાલ,સ્વ. મીનાબેન ભુપતરાયના દિયર,
તે નિમેષભાઈ તથા અનીશભાઈના કાકા,
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના કાકાજી,
તે હિમાની હેનિલકુમાર શાહ, પાર્થ, જિમિત, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા તથા સોમિલના દાદા,
તે મોક્ષા તથા આસાવરીના દાદાસસરા,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઈચંદ જગજીવન દોશીના જમાઈ
શનિવાર તા. ૦૩-૦૧-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા રવિવાર તા.૦૪-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ જવા નીકળશે.
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

સરનામું:
૧૦૦૨, ઓમ એપાર્ટમેન્ટ,
ડૉ. એમ. બી. રાઉત રોડ,
બાલમોહન હાઈસ્કૂલ સામે,
શિવાજી પાર્ક,
દાદર વેસ્ટ, મુંબઈ
પરેશભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૬
નિમેષભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ :- ૯૩૨૧૮૦૫૨૬૬
પ્રાર્થનાસભા
સોમવાર, તા. ૫-૧-૨૬ના સવારે ૧૦થી ૧૨
ઠે. યોગી સભાગૃહ ગ્રાઉન્ડ ફલોર,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).

Saturday, January 3, 2026

Samaj Utkarsh Volume 64 Issue No 12 December 2025


   To Read Samaj Utkarsh Click Here

Death


વાંકાનેર નિવાસી હાલ  ભાયંદર મુંબઈ 
સ્વ. કિશોરભાઈ જેવંતલાલ મહેતાના ધર્મપત્ની
નયનાબેન (ઉં. વ. ૬૪) નું અવસાન ગુરુવાર તા.૧-૧-૨૦૨૬ ના રોજ થયેલ છે 
બધા લૌકિક વ્યવહાર બંધ છે. 

Friday, December 26, 2025

Funeral, Death


વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) 
તે સ્વ.સુશીલાના પતિ, 
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા, 
તે ચેતનકુમાર, સંદીપકુમાર તથા પ્રજેશકુમારના સસરા, 
તે સ્વ. ભોગીલાલ મોરારજી વોરા,સ્વ. ચંદુલાલ મોરારજી વોરા,પ્રવિણચંદ્ર મોરારજી વોરા, સ્વ કંચનબેન શાંતિલાલ ગાર્ડીના ભાઈ        
તા.૨૬-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રવિણચંદ્ર વોરા – 9820707685
દિવ્યેશ વોરા – 8850351187

લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, December 23, 2025

Funeral / Death


 
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર મુંબઈ 
સ્વ.મહેતા કાંતાબેન અવિચળભાઈ વલ્મજીભાઇના પુત્ર 
કીર્તિકુમાર (ઉ.વ.૬૯ ) 
તે કુંદનબેનના પતિ, 
તે જલ્પા તથા પરાગના પિતા, 
તે નીશીતકુમારના સસરા,
તે સ્વ.અમૃતલાલ,સ્વ.છબીલદાસ, સ્વ.કનકરાય, વસંતબેન દલીચંદ મહેતા ,વર્ષાબેન પ્રદીપકુમાર શાહ,મધુબેન મધુકાંત શેઠ તથા નીરૂબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈ,  
તે વસંતબેન તથા સ્વ.કુમુદબેનના દિયર,
તે જીયા ,નીવના નાના, 
તે  સ્વ.મનસુખલાલ ન્યાલચંદ દોશીના  જમાઈ
મંગળવાર તા.૨૩-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી  સાંજૈ ૬ લાગે નિકળશે.
નિવાસસ્થાન:-
C 312 ભૈરવ કોમ્પલેક્ષ 
નવકાર હોસ્પિટલની બાજુમાં 
ભાયંદર વેસ્ટ
પરાગ - 97691 28452
લૌકિક વ્યવહાર બંધ છે.

Saturday, December 20, 2025

Wednesday, December 17, 2025

Funeral / Death


 

Funeral/ Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
નિર્મળાબેન દામજીભાઈ દોશીના પુત્ર 
કિશોરભાઈ (ઉં. વ.૮૨ ) 
તે સ્વ. ઇન્દિરાબેનના પતિ, 
તે હર્ષદભાઈ, બા.બ્ર. હિતરત્ના સ્વામી, તથા બા.બ્ર. રાજરત્ના બાઈ સ્વામીના પિતાજી, 
તે બા.બ્ર. હિરાબાઈ સ્વામી, બા. બ્ર. નલિનીબાઈ સ્વામી, બા.બ્ર. હર્ષિતાબાઈ સ્વામી, સ્વ. નિરંજનાબેન અનંતરાય પટેલ તથા હંસાબેન અનોપચંદ દોશીના ભાઈ, 
તે ચેતનાબેનના સસરા, 
તે વિધી અર્પિતકુમાર શાહ તથા સોહમના દાદા,
તે ઉમેદચંદ પાનાચંદ શાહના જમાઈ
સોમવાર તા.  ૧૫-૧૨-૨૦૨૫  ને  રાત્રે ૧૦:૫૫  મીનીટે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા.  ૧૬-૧૨-૨૦૨૫  ના  સાંજે ૬:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:-
41/47, મહાવીર કૃપા, મહારાણા પ્રતાપ રોડ, 
ભાયંદર વેસ્ટ 401101
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
મોબાઇલ:-
Soham Doshi
9326221533
Vidhi Shah
8451945775

Sunday, December 7, 2025

Funeral/Death


અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ, 
તે નિકીતા વિકિકુમાર શાહ  તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ, 
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫  સોમવાર સવારે ૯:૦૦   કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે. 
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી 
બાવન જિનાલયની બાજુમાં 
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧ 
ખુશ્બુ  8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Wednesday, December 3, 2025