Tuesday, February 24, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ  ઘાટકોપર 
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ, 
નિલેશભાઈના ધર્મપત્ની 
અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)
તે પ્રિયાંક- પ્રિયેશના માતુશ્રી, 
તે સ્નેહા - વિધિના સાસુ, 
તે ભાવનાબેન સનતકુમાર મહેતા અને કૌશિકભાઈના ભાભી,  
તે ફાલ્ગુનીબેનના જેઠાણી, 
તે સંવેગ - ઈશિતા - વિરાગના કાકી, 
તે હિયા - માહિરના દાદી,
તે સ્વ. નટવરલાલ કીરચંદ મહેતાની સુપુત્રી, 
તે રાજેશભાઈ - ચેતનભાઈના બેન
મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના રોજ અરિહંતશરણ થયા છે.
સદગતની અંતિમયાત્રા મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના
સવારે : ૦૯:૦૦કલાકે એમના નિવાસસ્થાનેથી
નિવાસસ્થાન :
૩, કૈલાસ‌ કૅસ્ટલ, 
'બી' વિંગ,
મની'ઝ કૅફેની ઉપર,
વલ્લભબાગ લૅન,
ઘાટકોપર ( પૂ.),
મુંબઈ: ૪૦૦ ૦૭૭
સોમૈયા સ્મશાનગૃહ, ઘાટકોપર - પૂર્વ ખાતે જવા નીકળશે 
સંપર્ક :
પ્રિયાંક : 9004638128
પ્રિયેશ : 9987027236
(લૌકિક વ્યવહાર બંધ છે)

Saturday, February 21, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર  (ઉં. વ.૭૯) 
તે હંસાબેનના પતિ, 
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના  પિતાશ્રી, 
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ, 
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

Sunday, February 15, 2026

Funeral/Death


 

મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ 
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર 
ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) 
તે સ્વ. મીનાબેનના પતિ, 
તે રૂપલબેનના પિતાશ્રી,  
તે સંજયભાઈ કતીરાના સસરા,
તે મહેશભાઈના લઘુબંધુ, 
તે નરેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઈ , સ્વ. રજનીકાંતભાઈ , દીપકભાઈ, વસુમતી મહેશકુમાર મેહતા, સ્વ.વિમલભાઈ , દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ, 
તે ફતેચંદભાઈ ધરમશીભાઈ શાહ (ભાંડુપ) ના જમાઈ 
શનિવાર તા. ૧૪-૦૨-૨૦૨૬  ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૨-૨૦૨૬ બપોરે ૩:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
​📍 સરનામું:
301, Ace Ambiance, Devidayal Road,
Above HDFC Bank, Mulund (West), Mumbai - 400080.
​🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, February 14, 2026

Death/દેહદાન


With profound sorrow, we share the news that our beloved Kusum Jevatlal Shah (mother of Sunil Shah, Sujit Shah, Jagruti Mehta) has departed for her heavenly abode on 13th Feb at ~5:30pm 🙏🏻
It was her final wish to donate her body for medical education and research 
Darshan time tomorrow morning (14th Feb, Saturday) at 8:30-9am at below mentioned address:
B-508, Amarnath Apartment CHS, Off. M.V. Road, Opp. Natraj Studio, Andheri (East), Mumbai 400069
We will depart at 9am for donation 
We pray for her eternal peace
There is no prathna sabha or laukik vyavhar🙏🏻

Sunday, February 8, 2026