શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ
સહર્ષ જણાવવાનું કે
ક્ષમાપના સંમેલન વખતે જે તપસ્વીઓ હાજર રહી શકેલા નહીં
અને
જેમણે પહેલા પોતાના નામ લખાવેલ હતા
તેમનું યુવક મંડળનું બહુમાન તેમણે
તા ૧૯/૧૦/૨૦૨૪ના શનિવારે બપોરે ૩:૦૦ થી ૪:૩૦ દરમિયાન
યુવક મંડળના દાદરના કાર્યાલયમાંથી મેળવી લેવા વિનંતી છે.
સંપર્ક
જીમીશભાઈ ધીરેન્દ્રભાઈ લોદરિયા
૯૮૬૯૧૦૨૭૮૫