Saturday, March 28, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જયાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
કીર્તિભાઈ (ઉ. વ. ૭૫) 
તે હર્ષાબેનના પતિ, 
તે મલ્લિકા-મુકેશકુમાર અને જલ્પા-જયમીતકુમારના પિતાશ્રી, 
તે પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે ગુંજ, દીશા, હિયા, હિતિકાના નાના, 
તે શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૨૮-૩-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તા. ૨૮-૩-૨૦૨૬ ના બપોરે ૨.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:
૧૮૮/૭૦૩, દિનેશ કુંજ,
જવાહર નગર રોડ નં. ૩,
શાંતિનાથ દેરાસર ની પાસે,
ગોરેગાંવ વેસ્ટ,
મુંબઈ 
તા. ક.: લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.

Tuesday, March 24, 2026

Funeral/ Death


 

ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર 
રંજનબેન ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર  
હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨) 
તે  જૈની-ટવિશાના મમ્મી 
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી 
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬  ના રાત્રે ૧૦:૪૪  ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે
 તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦  ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.

સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ, 
ઘાટકોપર  મુંબઈ.
Tel-9322278967( હેમલ)

 લૌકિક વ્યવહાર બંધ છે
 પ્રાર્થના રાખેલ નથી

Monday, March 16, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ દહિસર 
સ્વ.જેકુંવરબેન છગનલાલ મકનજી શાહના સુપુત્ર 
બળવંતભાઈ  (ઉ. વ. ૯૦) 
તે ચંદ્રિકાબેનના પતિ, 
તે હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતાશ્રી, 
તે ભવ્ય, તન્વી, મૈત્રી, પાર્થ, હિર, તથા મોક્ષના દાદા, 
તે સ્તુતિ તથા જયના દાદા સસરા, 
તે જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ,
તે જ્યોતિ ઉત્તમભાઈ શાહના કાકા, 
તે મૂળીબેન છગનલાલ રાજપાલ લોદરિયાના જમાઈ, 
તે ભાગ્યવંતિબેન દલીચંદ સંઘવી, લતાબેન ચીમનલાલ સંઘવી, રસિકલાલ છગનલાલ લોદરિયાના બનેવી
સોમવાર તા. ૧૬-૩-૨૦૨૬ ના સવારે ૯.૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે ૧૬-૩-૨૦૨૬ ના સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

નિવાસ સ્થાન:
A-૬૩/૬૦૩, સફળતા કો-ઓપ હાઉસિંગ સોસાયટી,
ન્યૂ લિન્ક રોડ,
જૈન દેરાસરની સામે,
આનંદ નગર, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.

સંપર્ક
કૌશિકભાઈ - 9869588913
પરેશભાઈ - 9821248334
અલ્પેશભાઈ - 9867933078

લૌકિક વ્યવહાર બંધ છે 

Saturday, March 14, 2026

Friday, March 13, 2026

Sunday, March 8, 2026

Funeral/Death

 


વાટાવદર નિવાસી (હાલ-મલાડ) 
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર 
સ્વ.કિશોરભાઈના  ધર્મપત્ની 
દીપાબેન  (ઉં. વ. ૫૫ )
તે સ્વ. દિપકભાઈ, યોગેશભાઈ – નલિનીબેન,
ભરતભાઈ – હેમાબેન તથા અંજનાબેન પરેશભાઈ
સંઘવીના ભાભી. 
તે ધર્મિલ તથા અભિષેકના માતુશ્રી. 
તે દિક્ષીના સાસુ. 
તે જામનગર નિવાસી ભારતીબેન કનકભાઈ કચરાભાઈ શાહના પુત્રી
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬  ના રોજ રાત્રે ૧૧:૦૦  કલાકે અરિહંત શરણ પામ્યા છે. 
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬  ના સવારે ૦૮:૩૦  વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

​સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ

ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

બંને પક્ષ તરફથી ભાવયાત્રા ગુરૂવાર તા. ૧૨-૦૩-૨૦૨૬ ના  
૧૦ થી ૧૨. 
સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ 
(મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ. વી. રોડ,
કાંદિવલી વેસ્ટ.